આ તળાવ અતી સુંદર લાગે છે. સવારે ચાલવા માટે ઘણાં લોકો આવે છે, અને અનેક વખત તેમાં હું પણ હોવ છું.
છબી માટે અહીં Click કરો.
વસ્ત્રાપુર તળાવની રોનક
April 30, 2006 at 10:32 am (અમદાવાદ)
જ્ઞાન વિશે
April 19, 2006 at 10:54 am (સુવાકય)
તમને કશું પણ જ્ઞાન નથી તે તમારું સાચું જ્ઞાન છે, અને તમે કશું પણ જાણતા નથી તે તમને બધા કરતા તેજસ્વી બનાવશે. "True knowledge exits in knowing that you know nothing and in knowing that you know nothing that makes you the smartest of all." – Socrates
અમદાવાદ અને પ્રદુષણ
April 16, 2006 at 8:22 am (અમદાવાદ)
હવાના પ્રદુષણ માટે મારા મંત્વય મુજબ અમદાવાદ કદાચ મોખરે છે. લોકોના વાહનો વઘતાં જ જાય છે. CNG આવ્યા પછી થોડાક અંશે હવા સારી થઈ છે, અને તે ઘણી સારી વાત છે. લગભગ એકાદ વષઁ પહલા એક જાહરાત આવતી, “અમદાવાદીઓ મરશે, પ્રદુષણ મારશે”, મારા વિચારે એ સ્થિતી સુઘરી છે.
અનુભવ વિશે
April 16, 2006 at 6:30 am (સુવાકય)
સારો નિણઁય અનુભવી પાસે આવે છે, અનુભવ ખોટા નિણઁય માંથી આવે છે.- Phillippe Muller (Good Judgement comes from experiance, experiance comes from bad judgement.)
રવિવાર અને અમદાવાદની ભીડ
April 10, 2006 at 6:20 pm (અમદાવાદ)
લોકો રવિવારે (ખાસતો સાંજે) બહાર જ હોય છે. જમવાનું પણ હોટલમાં અને હરવાનું-ફરવાનું, બસ કોઈ જ ચિતાં જ નહીં.
અમદાવાદ અને અક્સ્માત…
April 4, 2006 at 7:52 pm (અમદાવાદ)
અમદાવાદ માં અક્સ્માત વઘયાં છે, એ એક વાસ્ત્વીકતા જેવી વાત છે; પણ લોકો સિવઈ કોઈ નહી રોકી શકે.
અમદાવાદની આજ કાલ
April 1, 2006 at 11:00 pm (અમદાવાદ)