અનુભવ વિશે

સારો નિણઁય અનુભવી પાસે આવે છે, અનુભવ ખોટા નિણઁય માંથી આવે છે.- Phillippe Muller (Good Judgement comes from experiance, experiance comes from bad judgement.)

રવિવાર અને અમદાવાદની ભીડ

લોકો રવિવારે (ખાસતો સાંજે) બહાર જ હોય છે. જમવાનું પણ હોટલમાં અને હરવાનું-ફરવાનું, બસ કોઈ જ ચિતાં જ નહીં.

આજે રામનવમી …

આજે રામનવમી હોવાથી મંદિરોમાં ભીડ હતી.

અમદાવાદ અને અક્સ્માત…

અમદાવાદ માં અક્સ્માત વઘયાં છે, એ એક વાસ્ત્વીકતા જેવી વાત છે; પણ લોકો સિવઈ કોઈ નહી રોકી શકે.

અમદાવાદની આજ કાલ

અમદાવાદ માં લોકો – રસ્તા – દુકાનો – બદલાઈ રહય છે. લોકો ઉદાર બનય છે તો રસ્તા સુઘરી રહય છે. ઘાણાં નવા પ્રયત્નો થયા છે.

પ્રથમ લખાણ

આ Blog નો મુખ્ય ઉદેશ – "સચદે વિરલ ની જીદગીના કેટલાક અંશ અને મારા વિચારો" છે.

આ છબી મારી અદામાન નીકોબાર ની રજા દરમ્યાન હેવલોક ટાપું પર જવાના સમયની છે.This pic was taken during Visit to Havelock island during A & N tour.

વધું છબી માટે Click here

Newer entries »